આરોગ્ય માટે ખૂબ લાભકારી છે 'દાળ-ભાત', જાણો ફાયદા

તે ખાવામાં પણ ખૂબ હળવા હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેનાથી આરોગ્યને ઘણા ફાયદો મળે છે.

ભાતમાં ખૂબ કાર્બોહાઈડ્રેટ હોય છે . જેનાથી શરીરને ઉર્જા મળે છે.

ભાતની સાથે પ્રોટીનથી ભરેલી દાળ ખાવાથી શરીરને એનર્જી મળે છે. અને ઘણા ફાયદા હોય છે.

આ બન્નેમાં જુદા-જુદા રીતના પ્રોટીન હોય છે

જે દરઓજ સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી જાય છે.

દાળ-ભાત ખાવામાં બહુ જ હળવા હોય છે અને તેને પચાવવું પણ ખૂબ સરળ હોય છે .

હમેશા પેટ સંબંધી કોઈ સમસ્યા હોવાથી ડાકટર આજ ખાવાની સલાહ આપે છે કારણકે તેનાથી પાચન શક્તિ ઠીક રહે છે

શરીરને સ્વસ્થ રાખવા માટે ફાઈબરની ખુબ જરૂરત હોય છે.

તેથી દાળ-ભાતનુ સેવન જરૂર કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે બ્લ્ડ શુગર કંટ્રોલમાં રાખે છે.