જેમના ડરથી 150 વર્ષ સુધી આક્રમણકારોએ ગુજરાત સામે આંખ ઊંચી ન કરી, જાણો તેમના વિશે
આગળના 150 વર્ષ સુધી ઈસ્લામિક શાસકોએ ગુજરાત તરફ આક્રમણ પણ ન કર્યું અને ગુજરાત સામે આંખ પણ ઊંચી કરવાની હિંમત ન કરી.
તેમના લગ્ન ગુજરાતના મહારાજા અજયપાલ સાથે થયાં હતાં.
કારણ કે, તે સમયે તેમનો પુત્ર મૂળરાજ માત્ર 3 વર્ષનો હતો.
આ યુદ્ધમાં ઘોરી ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને જીવ બચાવવા તેણે ભાગવું પડ્યું હતું