શું તમને ખબર છે પીપળાનું ધાર્મિક અને ઔષધિય મહત્વ

પીપળો એ હિન્દૂ ધર્મનું એક ધાર્મિક વૃક્ષ છે. પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે

પીપળા નું વૃક્ષ બધા વૃક્ષો કરતાં લાબું આયુષ્ય ધરાવે છે.

ત્રણેય દેવો બ્રહ્મા , વિષ્ણુ અને મહેશનો સમાવેશ પીપળામાં થાય છે અને આ માટે જ લોકો પીપળાની પૂજા કરે છે

ઔષધિ તરીકે પણ આ વૃક્ષનો ઉપયોગ થાય છે

આ વૃક્ષની છાલની રાખને પાણીમાં ઓગળી પીવાથી ઉલટી બંધ થાય છે ગુણમાં તે શીતળ અને પિતહર છે.

ઓક્સિજન નો મોટો સ્રોત છે પીપળો

લાખ રંગવામાં તેમ જ બીજા ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ્ઞ સમિધમાં એનીવપરાય છે .

ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે.

ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે.

બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે.

સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા,