તુલસી એક ઔષધીય છોડ છે જેનો આપણને બધાને ખ્યાલ છે. તુલસીના પાન ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.
આયુર્વેદમાં તુલસીના માંજરનો ઉપયોગ પણ કરવામાં આવે છે
તુલસીના માંજરમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરના કોઈપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરી શકે છે.
તુલસીના છોડમાં ફ્લેવોનોઈડ અને ફેનોલિક તત્વ હોય છે જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે
જે સ્નાયૂને સ્વસ્થ રાખી અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને મજબૂત બનાવે છે.
જે પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. તેમાં ફાયબરનું પ્રમાણ પણ વધારે હોય છે જે પાચનશક્તિ સુધારે છે.
જેનાથી હાઈ બી.પી. અને સ્ટ્રેસ ઘટે છે. તેનાં બીથી લિપિડ સ્તર વધે છે અને હૃદયની સુરક્ષા વધે છે
કારણ કે તેમાં એન્ટી સ્પૈસમોડિક ગુણ હોય છે. જે ઉધરસ અને શરદી જેવી બીમારીમાં રાહત આપે છે.