ભાતનું ઓસામણ ફેંકશો નહિ, તેનાથી થાય છે આટલા બધા ફાયદા

ઉકળેલા ભાતનું પાણી જેને ઓસામણ કહેવામાં આવે છે તેનાથી અનેક ફયદા મળે છે.

ભાતનું આ ઓસામણ પીવાથી શરીરને ગજબ ઉર્જા મળે છે.

તેમાં વિટામીન બી, સી, ઈ અને અન્ય ખનીજ પદાર્થ વિપુલ પ્રમાણમાં હોય છે જે તમારો થાક ઘટાડવામાં મદદ કરે છે.

તમને સીઝનલ ઈન્ફેક્શન થઈ ગયું હોય કે તાવ આવતો હોય તો

એવામાં ઓસામણ પીવાથી શરીરમાં પાણીની ઉણપ નથી સર્જાતી. સાથે જ શરીરને પૂરતા પોષક તત્વો પણ મળે છે.

ઉકળેલા ભાતનું પાણી પીવાથી કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે.

તેને કારણે શરીરમાં બ્લડ સરક્યુલેશન સારુ રહે છે. લો બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તેના સેવનથી લાભ થાય છે.

પાણીમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે

ઓસામણમાં હીલીંગનો ગુણ હોય છે. નાના મોટા ઈન્ફેક્શનમાં પણ તે ફાયયદાકારક છે.

આ પાણીમાં ઓરિજેનોલ નામનું તત્વ હોય છે

જે સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી શરીરનું રક્ષણ કરે છે. આથી હીટ સ્ટ્રોકથી બચવા માટે પણ આ પાણી ફાયદાકારક છે.