વજન ઘટે છે અને સ્થૂળતામાંથી છુટકારો મળે છે.
ત્વચા પર કોઈ લાલ ડાઘ બની જાય તો હળદરવાળા દૂધને રૂની મદદથી ત્વચા પર લગાડવું જોઈએ.
અનિદ્રાથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવું લાભકારી છે.
સાંધાનો દુઃખાવો, અસ્થમા અને કાનના દુ:ખાવામાં હળદરવાળું દૂધ પીવું.
કંઈક વાગી જાય ત્યારે પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ અપાય છે. તે દુઃખાવો ઓછો કરે છે.
કોઈ પણ ઉંમરની વ્યક્તિના સાંધા અને ગળાના રોગો દૂર થાય છે.