સૂકા નારિયેળનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને વાયરલ ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહે છે.
સૂકા નારિયેળમાં ખૂબ જ અધિક માત્રામાં આયર્ન રહેલું હોય છે. સૂકા નારિયેળનું સેવન કરવાથી આયર્નની ઊણપ દૂર થાય છે
સૂકા નારિયેળમાં પ્રોટીન, વિટામિન્સ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને સેલિનિયમ રહેલા હોય છે
સૂકા નારિયેળનું સેવન કરવાથી યાદશક્તિ મજબૂત થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે સૂકા નારિયેળ ખૂબ જ લાભદાયી છે.
ડાયટમાં નારિયેળ શામેલ કરવાથી ગઠિયા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું રહે છે
સૂકા નારિયેળમાં અનેક પોષકતત્વો રહેલા છે.