જો તમે કંઇક હળવું અને હેલ્ધી ખાવા માંગતા હોવ તો મગની દાળનો સૂપ બેસ્ટ ઓપ્શન છે.
આપ જાણો છો કે, મગની દાળનો સૂપ પણ બનાવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો સ્વાદ પણ અદ્ભુત છે.
જે પાચન માટે વધુ સારું રહે છે.મગની દાળને ધોઈને 30 મિનિટ સુધી પલાળી રાખો.
નરમ ન થાય ત્યાં સુધી ઉકાળો તેને સારી રીતે મેશ કરીને બાજુ પર રાખો, ત્યારબાદ તેમાં ઘી તવામાં મૂકો, તેમાં સરસવ, જીરું, હિંગ અને હળદરનો ભૂકો નાખો.
આ રીતે તૈયાર છે તમારી મગની દાળનો સૂપ.
જે શરીરમાં ગેસને જમા થતા અટકાવે છે. તેમજ તે પચવામાં પણ સરળ છે.
તે એનિમિયાને અટકાવે છે અને શરીરમાં એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે.
વજન ઓછું કરવામાં સરળતા રહે છે.