પરવળ અન્ય શાકભાજીની સરખામણીમાં મોંઘા હોય છે પણ તેના ગુણો જાણશો તો કિંમત બહુ નહીં લાગે.
આ શાકમાં રહેલા ગુણકારી તત્વોથી વિટામિન A, B1, B2 પણ સારા પ્રમાણમાં મળી રહે છે.
જે શરીરને સ્વસ્થ બનાવે છે અને હાડકાને મજબૂત કરે છે.
તે લોહીમાં વધેલા સુગરના પ્રમાણને કંટ્રોલ કરે છે. વજન ઉતારવામાં ફાયદારુપ છે
પરવળ ઉનાળાની શરુઆત થતી હોય ત્યારે તેના વેલા માટે બીજનું વાવેતર કરવું જોઈએ.