એક ગ્લાસ સફરજન ના જ્યુસ માં થોડીક સાકર નાખી ને પીતાશી સુકી ઉધરસ માં ફાયદો થાય છે.
મોતિયાબિંદ,ગ્લુકોમા, જેવી આંખ ની બીમારી માં પણ સફરજન ફાયદાકારક છે.
જ્ઞાનતંતુ ની નબળાઈ અને મગજ ની નબળાઈ વાળા માટે સફરજન એક ઉત્તમ ફળ છે.
સફરજન ના જ્યુસ માં થોડીક સાકર નાખી ને પીતાશી સુકી ઉધરસ માં ફાયદો થાય છે.
સફરજન માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.