વાસ્તવમાં, ખોરાક બગડે છે પછી, તેમાં બેક્ટેરિયા વધવાનું શરૂ થાય છે, જે હાઇડ્રોકાર્બન અને કેન્સરનું જોખમ પેદા કરે છે.
વાસી ખાવાથી તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે, જેનાથી હળવો તાવ આવવા લાગે છે.
વાસી ખોરાક ખાવાથી પેટમાં ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો થઇ શકે છે
ઉનાળામાં ઊંચા તાપમાને કારણે, બેકટેરિયા ખોરાકમાં જલ્દી થવા લાગે છે જે ઝાડા અને ફૂડ પોઇઝનિંગની સમસ્યા શકે છે.
પાચનતંત્ર અને એન્ટિબોડી નબળાઈને લીધે, ઉનાળામાં વાસી ખાવુંએ તમને જલ્દી ડાયરિયાના શિકાર થઇ જાય છે