સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે.
સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે.
સનફલાવરમાં આવેલા પોષકતત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી
તેમ વધુ પડતા સોજા અને વોટર રિટેનશન, હાર્ટના વધુ પડતા રોગો ઓછા કરે છે
તેના કારણે ત્વચા કોમળ થાય છે અને તે એન્ટી એજિંગ પણ છે.