કેન્સર સહિત કબજિયાત દૂર રાખશે
તેની શિંગથી લઈને તેના લીલા પાન આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.
લીલી વાલોળ કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે.
વાલોળ ખાવાથી એનર્જી લેવલ પણ સારુ બની રહે છે
જે લોહીને સાફ કરવાનું કામ કરે છે. લોહી સાફ રહેવાથી ત્વચા સંબંધિત રોગ થવાની આશંકાઓ ખૂબ જ ઓછી રહે છે
સાથે જ તેનાથી દુખાવો પણ ઓછો થઈ જાય છે.
સાથે જ રાતે ઊંઘ ન આવવાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે.
શરીરના સોજાને કમ કરવા ઉપરાંત શ્વાસ સંબંધિત પરેશાનીઓને દૂર કરવામાં તે ખૂબ જ મદદ કરે છે.