ચેરીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ચેરી ફ્રુટ ખાવામાં સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સ્કિન હેલ્થ માટે પણ ચેરી લાભકારી છે.
ચેરીમાં પોટેશિયમ અને પોલીફેનોલ એન્ટીઓકિસડેંટ હોય છે, જે હ્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
એક્સરસાઈઝ બાદ થનારી માંસપેશિઓના દુખાવા, મસલ્સ ડેમેજ અને સોજામાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.
જે વૃદ્ધોને ઊંઘ ન આવવાની સમસ્યા છે, તે ચેરીનો જ્યૂસ પીવે, તેનાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે.