આ સંમેલનમાં કેન્દ્રની ભાજપ સરકારના નવ વર્ષની ઉપલબ્ધિઓની જાણકારી અપાઇ
ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા પાલનપુર વિધાનસભા ક્ષેત્રમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને પ્રબુધ્ધ નાગરીકોનું સંમેલનમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે દિનેશભાઈ અનાવાડીયા (સાંસદ, રાજ્યસભા), હરીભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય - અનિકેતભાઈ ઠાકર, પ્રવિણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા
બેઠકમાં કિરણબેન રાવલ (પ્રમુખ, નગરપાલિકા પાલનપુર) સાથે જ વિધાનસભા ક્ષેત્રના તમામ પ્રબુધ્ધ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં નવ વર્ષના સુશાસનના લેખાજોખા અને પ્રજાલક્ષી દેશહીતના નિર્ણયો અને કામગીરી અંગેની માહિતી આપી હતી.