કાચિંડાના રંગ બદલવા પાછળના વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક બંને કારણ છે.
શિકારીઓથી બચવા માટે કાચિંડો જ્યા બેઠો હોય છે પોતાને એ રંગમાં ઢાળી લે છે અને પોતાને બચાવી લે છે.
શિકાર દરમિયાન પણ તેઓ પોતાનો રંગ બદલી લે છે. જેનાથી તેના શિકારને એ વાતનો આભાસ નથી થતો અને તે ભાગતા નથી.
હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર કાચિંડો પોતાની ભાવનાઓ અનુસાર રંગ બદલે છે.
બીજા કાચિંડાઓને પોતાનો મૂડ બતાવવા માટે કાચિંડો પોતાનો રંગ બદલે છે. રિસર્ચ અનુસાર કાચિંડો ઘણી વાર પોતાનો રંગ જ નહીં ચમક અને આકાર પણ બદલે છે.
કાચિંડાના શરીરમાં ફોટોનિક ક્રિસ્ટસ નામનું એક સ્તર હોય છે, જે માહોલના હિસાબથી રંગ બદલવામાં મદદ કરે છે.
જેનાથી તેનો રંગ બદલાયેલો નજર પડે છે.