તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારોમાંથી એક છે જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે.
ભગવાન ગણેશની મૂર્તિઓ પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે અને તેઓ દિવસ – રાત પૂજા કરે છે.
ગણેશજીનું વ્રત કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને હંમેશા સૌભાગ્ય રહે છે.
ઉજવણીના છેલ્લા દિવસે, ગણેશ વિસર્જન થાય છે.
ઘણા લોકો પર્યાવરણ તથા જળચરોનું જતન થાય તે ધ્યાનમાં રાખીને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરીને પધરાવતા હોય છે.
આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે, તેમના પછી અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે.