લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે.
લસણ હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. તે તમારી નળીઓને સાંકડી થતા અથવા તો કડક થતા અટકાવે છે
લસણ ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે. તે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે
તમે કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદ કરી શકો છો. વાસ્તવમાં, શેકેલું લસણ ખાવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ મટાડી શકાય છે.
તાવ આવતો હોય કે શરદી થઈ હોય તો તેમાં લસણ ખૂબ જ અકસીર ઉપાય છે.