અમદાવાદ થી વાયા ખેરાલુ થઈ પાલનપુર જઈએ ત્યા રસ્તા માં શેભર ગામ આવે છે
હાલ અહીં આરસ નુ નવું મંદિર બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમ ને એમ જ છે ત્યા ભક્તો માનતા માને છે ને પૂજા પાટ થાય છે
ઘડીભર તમને અમ થાય કે તમે જાણે નાગલોકમાં આવી ગયા ના હોય ! અહીં થી થોડે દૂર સરસ્વતી નદી છે
શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ ના દિવસે ગોગા બાપા નો શેભર મુકામે મેળો ભરાય છે
જો તમે એક દિવસ માટે કોઈ જગ્યા એ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌદર્ય થી ભરપૂર આ પૌરણિક જગ્યા ની મજા માંણવા જેવી ખરી જ.