નાગ પંચમીનો આ તહેવાર સર્પદંશના ભયથી મુક્તિ મેળવવા અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉજવવામાં આવે છે
ઉપવાસ કરીને બાજરી ની કુલેર કે જે બાજરી નો લોટ ,ગોળ,ઘી નાખીને બનાવવા માં આવે છે.
નાગ પંચમી પર પૂજા-અર્ચના કરવાથી આધ્યાત્મિક શક્તિ, ધન અને મનગમતું ફળ મળે છે.
ઉદાહરણ તરીકે, તમે જોઈ શકો છો કે વિષ્ણુજી શેષ નાગની પથારી પર સૂઈ રહ્યા છે અને ભગવાન શંકર પોતાનાં ગળામાં યજ્ઞોપવિતના રૂપમાં સાપને રાખે છે
એવું માનવામાં આવે છે કે નાગપાંચમી ના દિવસે નાગદેવતા ને દૂધ અર્પિત કરવાથી શુભ ફળ મળે છે