આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાના કારણે તેને ત્રિરંગો કહેવામાં આવે છે
તેમાં કયા કપડાંનો ઉપયોગ કરી શકાય? ના ને. તો જાણી લો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલી આવી જ અન્ય વાતો.
રાષ્ટ્રધ્વજ હંમેશા લંબચોરસ શેપમાં અને 3:2ના માપનો હોવો જોઈએ. અશોકચક્રનું કોઈ માપ નથી પણ તેમાં 24 આકા હોવા જરૂરી છે.
પ્લાસ્ટિકના ત્રિરંગા બનાવવાની મનાઈ છે.
યુનિફોર્મ, કોઈ ચીજ ઢાંકવા કે પછી બોટ, પ્લેન, નંબરપ્લેટ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ યૂઝ કરી શકાશે નહીં.
2009માં રાષ્ટ્રધ્વજને રાતે લહેરાવવાની પરવાનગી આપવામાં આવી.
જ્યારે કોઈ શ્રોતા બોલતા હોય ત્યારે તેનું મોઢું જનતા તરફ અને તેમની જમણી તરફ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ.
પણ એ જ ભવનનો ધ્વજ જ્યાં પાર્થિવ શરીર રાખવામાં આવ્યું હોય.