વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનો પ્રવાસ તમારાં માટે યાદગાર સંભારણું બની શકે છે.
વાઘવડ ગામનો શંકરધોધ પ્રવાસીઓનો મન મોહી લે છે.
તમે પણ આ ધોધની મુલાકાત લઇ પ્રવાસને યાદગાર બનાવી શકો છો.
ધરમપુર થઈ 100 કિલોમીટર ધરમપુર અને ત્યાંથી 29 કિલોમીટર પર શંકર ધોધની મુલાકાત લઈ શકો છો.
80 કિલોમીટરના અંતરે તમે આહલાદક દ્રશ્યોનો રોમાન્ચ માણી શકો છો
ઝરણાઓ પણ તમારું મન મોહી શકે છે.
ઘણા સહેલાણીઓ જીવન જોખમે અહીંયા ઉતરતા હોય છે,
અને શંકર ધોધને એક પ્રિયટક સ્થળ તરીખે વિકસાવવામાં આવે એવી માંગ સહેલાણીઓ કરી રહ્યાં છે.