જૂનાગઢના સાસણ માં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે
દક્ષિણી આફ્રીકાના ઉપરાંત વિશ્વનું આ જ એક માત્ર સ્થાન છે જ્યાં સિંહોને પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોઇ શકાય છે.
અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે.
આ સ્થળ અમદાવાદથી 348 કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે.
અભયારણ્યમાં મુખ્યત્વે વાંદરા, હરણ, સેમર(રોઝ), જંગલી ભૂંડ, દીપડા, સિંહ જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.