બાજરીના રોટલા ખાવાથી શરીરને પુરતી એનર્જી અને તાકાત મળે છે.
બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે.જેથી બાજરીના રોટલા ખાધા પછી સરળતાથી પચી જાય છે.
બાજરીના રોટલાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ અને કેંસર જેવી બીમારીઓનો ખતરો ઘટશે
બાજરીન રોટલો ખાધા બાદ લાંબા સમય સુધી પટે ભરેલું રહે છે.જેથી વારંવાર ભુખ નથી લાગતી
બાજરીમાં મુખ્ય રીતે સ્ટાર્ચ હોય છે જેથી તેને ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે.