તંદૂરી રોટી ખાવાથી અનેક સમસ્યાઓ થઇ શકે છે.
એક રિસર્ચ અનુસાર, કોલસા, લાકડામાં પકવેલા ભોજનથી એર પોલ્યુશન અને હૃદયરોગનું જોખમ પણ વધે છે.
તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે જેના કારણે બ્લડશુગર લેવલમાં પણ વધારો થાય છે
તેનું મુખ્ય કારણ રિફાઇન્ડ લોટ એટલે કે, મેંદો છે. તેનું સેવન કરવાથી શરીરમાં ફૅટની માત્રા વધે છે
તેથી જ હવે રેસ્ટોરાંની બદલે ઘરે તાજી બનાવેલી તંદૂરી રોટી ખાવાનો જ આગ્રહ રાખો.