ઘણાં લોકોને મહેંદીનો રંગ ના આવે એટલે એમનો મુડ ઓફ થઇ જતો હોય છે.
હાથ ધોયા પછી તમે અથવા તો મહેંદી કાઢ્યા પછી તમે તમારા હાથ અને પગ પર નિલગિરીનું તેલ લગાવો.
હાથમાં મહેંદીને સુકાવવા માટે તમે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં
આમ કરવાથી કલર ધીમે-ધીમે સારો આવે છે
મહેંદીનો રંગ સામાન્ય રીતે બે થી ત્રણ દિવસની અંદર જ સારો આવે છે.
સુકાઇ જાય પછી એને કાઢી લો.
મહેંદી કાઢ્યા પછી તમે વિક્સ કે અથાણાંનું તેલ લગાવી દો.
લવિંગના શેકથી કલર મસ્ત આવે છે.