જેને મહારાજા જય સિંહ - ૨ દ્વારા તેમની નવી રાજધાની જયપુરમાં ઈ.સ. ૧૭૨૭ અને ૧૭૩૪ની વચમાં બંધાવવાઅમાં આવ્યું.
તેમણી આવા પાંચ સ્થાપત્યો વિવિધ શળોએ બંધાવ્યાં હતાં, જેમાં દીલ્હી અને જયપુર શામિલ છે
જંતર મંતર નો અર્થ થાય છે સાધના અને ગણના.આની સંધી જોડવામાં આવે તો આનો અર્થ ગણના કરવાનું સાધન થાય છે.
જંતર મંતર પણ રાજસ્થાન ના જયપુર ની હોટ પ્લેસ છે જ્યાં આવનારા ટુરિસ્ટ ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.
જંતર મંતર નો નિર્માણ સમય અને અંતરિક્ષ ના અધ્યયાન માટે કરવામાં આવ્યો હતો.અહીં ની અમુક વસ્તુ ઓ પથ્થર,સંગેમરમર અને તાંબા થી બનેલી છે.