ઝાંસી ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક પ્રમુખ શહેર છે જે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલું છે.
આ કિલ્લો શહેરની મધ્યમાં આવેલ એક પહાડ પર આવેલો છે.
વિદ્યાલય અને અધ્યયન કેન્દ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં આવે છે.
આ કિલ્લો શહેરની વચ્ચોવચ એક પહાડ પર આવેલો છે.
આ મહેલનું નિર્માણ ૧૭મી સદીમાં રઘુનાથ રાવ દ્વિતિયએ કરાવ્યું હતું. હાલમાં આ મહેલને એક સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યો છે.
જે પ્રાચીન ભારતીય ચિકિત્સા વિજ્ઞાન આયુર્વેદનું શિક્ષણ આપે છે.
લોકકથા એવી છે કે રાજા વીરસિંહે દૂરથી પહાડી પર છાયા જોઇ જેને બુંદેલી ભાષામાં "ઝાઈ સી" બોલાતું, જે શબ્દના અપભ્રંશથી શહરનું નામ ઝાંસી પડયુ.