સ્વસ્થ રહેવા માટે લોકો અનેક પ્રકારના ડ્રાઈફ્રુટ્સનું સેવન કરતા હોય છે. અખરોટ તેમાંથી એક છે.
અને ઓછા ગ્લાઈસેમિકવાળું ફુડ હોય છે. આ જ કારણ છે કે, બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવા માટે સૌથી સારુ ફુડ આઈટમ્સમાંથી એક છે.
જેને આપણે બ્રેનનો પાવર વધારવા માટે ડ્રાઈફ્રુટ તરીકે જાણીએ છીએ. પેરેન્ટ્સ પોતાના બાળકોની મેમોરી વધારવા માટે નાનપણથી જ તેમને અખરોટ ખવડાવતા હોય છે.
અખરોટનું દૂધ સામાન્ય દૂધની તુલનામાં વધારે સારુ હોય છે. અને તે આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે. અખરોટના દૂધનું સેવન સાંધાના દુખાવા પણ ઓછા કરે છે.
તો આપના માટે અખરોટનું દૂધ ખૂબ જ લાભદાયિ છે. અખરોટમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ તત્વ જોવા મળે છે. જે હાર્ટના હેલ્થ માટે સારુ હોય છે.
તેના માટે તો પણ ખાનપાનમાં બદલાન અને અમુક હદ સુધી કંટ્રોલ રાખવાનું હોય છે. ડાયાબિટીસની બીમારીમાં અખરોટનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે.
કબજિયાતથી રાહત આપે છે અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓથી પણ રાહત આપે છે. ડાઈટરી ફાઈબર આંતરડાને સ્વસ્થ બનાવી રાખવામાં પણ મદદ કરે છે.
જીવલેણ બીમારીનું જોખમ પણ ઓછું કરવામાં મદદ કરે છે. અખરોટમાં એન્ટી કેન્સર ગુણ જોવા મળે છે અને તે કેન્સરના સેલ્સને વધતા રોકે છે.