કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે ગુણકારી, તેમાં છૂપાયેલા છે અનેક ઔષધિ ગુણ

કેસૂડાના ફૂલથી બાળકને સ્નાન કરાવવામાં આવે છે. નવજાત બાળક માટે શ્રેષ્ઠ ઔષધ છે.

કેસૂડાના ફૂલનો રસ શરીરમાં એસિડનો પ્રકોપ ઘટાડે છે.

પથરીના રોગ માટે કેસૂડાના ફુલના ફૂલ ફાયદાકારક છે. આ ફૂલને ઉકાળીને આ પાણી પીવાથી પથરી તૂટી જાય છે

કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ, ખુજલી, ખંજવાળ માં આરામ મળે છે.

કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે.

કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે

જે એક ઉત્તમ કૃમિનાશક છે

તેજ તાવ આવી ગયો હોય ત્યારે

કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીનટ માં જલન ઓછી થઈ જશે અને ઠંડક પણ મળશે.