લાખો ભક્તોની આસ્થા સાથે સંકળાયેલ ભોલે બાબાનું પવિત્ર સ્થાન એટલે કેદારનાથ
ઘણા લોકો માટે તે ભોલે બાબાનું પવિત્ર સ્થળ છે અને કેટલાક માટે તે મોક્ષ્નુ સ્થાન છે, જ્યાંથી મુક્તિનો માર્ગ ખુલે છે
હિન્દુઓની પવિત્ર અને પાવનભૂમિ એટલે ”કેદારનાથ મંદિર”.ભગવાન શિવનું આ મંદિર છે. આ મંદિર હિમાલયની નીચે તળેટીમાં આવેલું છે.
અને નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળી પછી દર્શન બંધ થઈ જાય છે.
વેરા મંદિર ,વાસુકિ તલ અને દૈત્ય જીલ.તે ત્રણેય પાણી વાળા સ્થળ છે.
2013 માં જયારે મોટી પાણી હોનારત આવી ત્યારે આ શિલાના કારણે પાણી બે ભાગમાં વહેંચાઈ ગયું, અને મંદિરનું રક્ષણ કર્યું હતું.