હવામાન વિભાગે ઠંડી યથાવત રહેવાની આગાહી કરી
તેમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે
શિયાળો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરુઆતથી ઠંડી અનુભવાઈ રહી છે.
આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી
ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી.
પાછલા 24 કલાકની વાત કરીને પણ તેમણે જણાવ્યું કે તાપમાન મોટા ફેરાફારો વગર સામાન્ય જ રહ્યું છે.
હાલ રાજ્યમાં પવનની ગતિ મધ્યમ (5-10 કિલોમીટર પ્રતિ કલાક)ની છે. અને પવનનું વહેણ ઉત્તર-ઉત્તર પશ્ચિમનું છે.