આ બાફેલા શાક રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને બેક્ટેરિયાથી પણ બચાવે છે.
બાફેલા બીટનું સેવન કરવાથી શરીરમાં લોહીની ઊણપ હોય તો તે દૂર થાય છે.
જ્યારે પણ તમે બટેટા ખાવ તો તેને પહેલા બાફી લો. બાફેલા બટેટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટી જાય છે.
તેનાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને વિટામિનની ખામી દૂર થાય છે. ડાયાબિટીસના દર્દી માટે બાફેલા કઠોળ ખાવા ખૂબ ફાયદાકારક છે.
પરંતુ કેટલાક શાકભાજી એવા છે કે જેને માત્ર બાફીને ખાવાથી બમણો ફાયદો થાય છે.