ચીકુ ખાવાથી તણાવ જેવી બીમારીથી છુટકારો મેળવી શકાય છે અને તણાવ ઓછો થવાથી મગજ શાંત રહે છે
અને તેનુ સેવન કરવાથી ત્વચામાં પણ ચમક કાયમ રહે છે. તેમજ કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.
તેનુ સેવન કરવાથી આંખોના રોગથી છુટકારો મળે છે.
ચીકુના બીજોમાંથી તૈયાર તેલ વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
ચીકુનુ સેવન ભોજન પછી કરવામાં આવે તો ચોક્કસ લાભ થાય છે.