મૌનસૂન સિઝનનું ફળ નાશપાતીના અદભૂત ફાયદા છે. તે વજન ઉતારવાની સાથે ડાયાબિટિસના દર્દી માટે પણ ઔષધ સમાન છે.
નાશપાતીમાં ખનીજ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન કે, ફાઇબર,બી કોમ્પલેક્સ ભરપૂર માત્રામાં હોય છે.
છાલ ઉતારીને ખાવાથી તેના પોષકતત્વનો સંપૂર્ણ લાભ નથી મળતો કારણ કે છાલમાં પણ પોષકતત્વો હોય છે.
નાશપાતીમાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેને એનીમિયા હોય તેને દરરોજ એક નાશપાતિ ખાવું જોઇએ.
તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે, જેથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.