શિંગોડા પાણીમાં થતો એક છોડ છે, જે પાણીમાં વેલાની જેમ પથરાયેલો હોય છે.
તેમાં પોટેશિયમ આવેલું હોવાથી લોહીની નસોને આરામ મળે છે.
શિંગોડામાં પોનિફિનોલ્સ નામનું તત્વ લોહીમાં સુગરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
શિંગોડા વજન નિયંત્રિત રાખવામાં કંઈક અંશે મદદરૂપ થઇ શકે છે.
જે કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઇ શકે છે.