પેરાશૂટ આવ્યા પછી લોકોને આકાશમાંથી પડવાનો ડર જાણે જતો રહ્યો છે. પરંતુ શુ તમે જાણો કે આ પેરાશૂટને આકાશમા કેવી રીતે ઉડાવી શકાય છે.
પેરાશૂટ કોઈ વસ્તુની ગતિને વાતાવરણના માધ્યમથી ઘર્ષણ પેદા કરવાનું કામ કરે છે.
મોટા ભાગે તેમા સિલ્ક અથવા નાયલોનનો ઉપયોગ કરવામાં આવે છે.
તે ગુરુત્વાકર્ષણ બળના કારણે ધરતી પર આવી જાય છે.
તેનુ કારણ માત્ર પથ્થરનુ વધારે વજન હોવુ માત્ર એક કારણ નથી.
જે પાંખની ગતિને ધીમે કરી દે છે.
ઈમરજન્સીમાં ઉડતા પ્લેનમાંથી સુરક્ષાપૂર્વક માણસને ધરતી પર પહોંચાડે છે.