હિમાચલમાં વરસાદે ભારે તબાહી મચાવી પરંતુ ભોળાનાથનું આ મંદિર અડીખમ ઊભું રહ્યું.
તેથી તેને હિમાચલનું કેદારનાથ મંદિર પણ કહેવામાં આવે છે.
કુદરતનાં આ ભયાવહ કહેરની વચ્ચે ભગવાન ભોલેનાથનું મંદિર પોતાના સ્થાન પર અડીખમ ઊભું જોવા મળ્યું છે.
પંચમુખી મહાદેવનાં આ મંદિર અને મંડી શહેરને જોડતો વર્ષો જૂનો લોખંડનો પુલ પણ તૂટી પડ્યો પરંતુ આ મંદિર પોતાના સ્થાનથી હટ્યું પણ નહીં.
પરંતુ માન્યતા છે કે આ મંદિર પોતે પાંડવોએ બનાવડાવ્યું હતું જ્યાં પાંડવોએ બાબાની ખુદ પૂજા-અર્ચના કરી હતી.