ઠંડીમાં લીલા ધાણા કોઈ પણ સ્વરૂપે સેવન કરવાથી પેટને લગતી તમામ સમસ્યાનો અંત આવી શકે છે.
જો તમે બ્લડ શુગરનું લેવલ વધતુ અટકાવવા ઇચ્છતા હોવ, તો કોથમીર ઘણી લાભદાયક સાબિત થઈ શકે છે.
જો તમે કોથમીરનાં પાણી વડે આંખોની સફાઈ કરો, તો તેનાથી રોશની વધે છે
ધાણાના બીજમાં રહેલા એંટીબૅક્ટેરિયલ ગુણો તથા વિટામિન C તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
કોથમીરના બીજ મેદસ્વિતામાં ઘટાડો કરવામાં મદદરૂપ બની શકે છે
કોથમીરમાં વિટામિન અને પ્રોટીન વિપુલ પ્રમાણમાં હોય છે કે જેથી વાળને પોષક તત્વો મળે છે તથા નવા વાળની વૃદ્ધિ પણ સારી થાય છે.
જે લોકોને એનીમિયાની સમસ્યા છે, તેમના માટે આયર્નનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.