તાંબાના પાણીમાં નિવારક અને ઉપચાર ગુણધર્મો છે જે વિવિધ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને રોકવામાં મદદ કરે છે
બોટલમાંથી રસાયણો પાણીમાં ભળી જાય છે, જે આરોગ્ય માટે સારૂ નથી. આ કિસ્સામાં, આ બોટલો માત્ર એક વખત ઉપયોગ માટે બનાવાય છે.
જ્યારે કાચની બોટલમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે તે પાણીની ગુણવત્તાને કોઈપણ રીતે અસર કરતું નથી
માટીના વાસણોમાં કોઈ ખતરનાક કેમિકલ નથી હોતુ. તેનું પાણી પીવાથી તમારું મેટાબોલિઝમ સુધરે છે.
ચાંદીના વાસણમાં દરરોજ પાણી પીવાથી મન શાંત રહે છે, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી ક્રોધ ઓછો થાય છે.