કુંભલગઢ' વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ તરીકે પ્રખ્યાત

કુંભલગઢ કિલ્લાની ખાસિયત છે એની 36 કિલોમીટર લાંબી દીવાલ.

જે રાજસ્થાનના હિલ ફાઉન્ટેનમાં સામેલ વિશ્વની ધરોહરમાં સામેલ છે

અરવલ્લી પર્વતમાળામાં ફેલાયેલો કુંભલગઢ કિલ્લો મેવાડના સુપ્રસિદ્ધ મહારાજા મહારાણા પ્રતાપનું જન્મસ્થાન છે.

કુંભલગઢ કિલ્લામાં સાત વિશાળ દરવાજા છે

કિલ્લાની અંદરની મુખ્ય ઇમારતોમાં બાદલ મહેલ, શિવ મંદિર, વેદી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર અને મમ્મદેવ મંદિર સામેલ છે

કુંભલગઢ કિલ્લાના પરિસરમાં આશરે 360 મંદિર છે,

જેમાં 300 જૈન મંદિર છે અને બાકીના હિંદુ મંદિર છે.

આ કિલ્લાની એક ખાસ વિશેષતા એ પણ છે કે કોઇપણ યુદ્ધમાં આ કિલ્લોને જીતી શકાયો નથી.

કુંભલગઢ કિલ્લામાં સ્થિત શિવ મંદિર જેને નીલકંઠ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે

કુંભલગઢ કિલ્લો રોડ માર્ગે ઉદયપુરથી 82 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે.

દરેક સાંજે અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે