સૌ પ્રથમ મગ અને મઠ ને સાફ કરી ને 8-10 કલાક માટે સાદા પાણી માં પલાળો.
બધું પાણી નિતારી જાય ત્યાં સુધી ચારણી માં રહેવા દો.
હવે આ નિતારેલા મગ અને મઠ ને પાતળા કોટન કપડાં માં નિકાળી ને કપડાં માં બાંધી લો.
અને આ તપેલા ને ઢાંકણ થી બરાબર બંધ કરી ને થોડી ગરમ જગ્યા એ મૂકી દો.
આ ફણગાવેલા મગ- મઠ તમે કાચા કે બાફીને ઉપયોગ માં લઇ શકો છો.