ગુજરાતના બાલાસિનોરમાં આવેલો છે કે જેને ભારતના ‘જુરાસિક પાર્ક’ તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ 1980-81માં બાલાસિનોર પાસેના રૈયોલી ગામમાં ડાયનોસોરના હાડકા અને અવશેષ મળી આવ્યા હતા.
અહીં ખોદકામ કરતા જાણવા મળ્યું કે આશરે 66 મિલિયન વર્ષ પહેલા અહીં 13 કરતા વધારે ડાયાનોસોરની પ્રજાતિઓ પેદા થઈ હતી.
અમદાવાદથી આશરે 103 કિલોમીટર દૂર આવેલો છે.
આ પાર્કમાં વધુ સમજણ માટે ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે.