પાવાગઢ એક ડુંગરીયાળ પ્રદેશ છે જે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરાથી ૪૬ કિલોમીટર દૂર પંચમહાલ જિલ્લામાં આવેલું છે
અહીં રોજ હજારો શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવે છે.
વડોદરાથી બસ અથવા પોતાના વાહનથી તમે પાવાગઢ પહોંચી શકો છો
ઉડનખટોલાથી ૬ મિનિટમાં ડુંગર સુધી પહોંચી જવાય છે. ત્યાંથી ૩ કિમી જેટલો માર્ગ મંદિર સુધી ચાલીને જવાનો છે.
એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે