ગ્રીન પેંટ દીવા : આ દીવા લીલા કલરથી રંગેવાના હોય છે. તમે ઇચ્છો તો બીજા કલરથી તેના પર ડિઝાઇન પણ બનાવી શકો છો.
જો તમે તમારા પુજાના રૂમને સાદો રાખવા માંગતા હોવ તો તમે પ્લેન દીવાનો ઉપયોગ કરી શકો છો.
આ થોડા ભુરા રંગના દીવા હોય છે. આ દીવા એટલા માટે સુંદર દેખાતા હોય છે કારણ કે તેના પર ખુદ ગણેશજી વિરાજમાન છે.
આ દીવામાં તમે પાંચ દીવેલ મુકી શકો છો. આ દીવાનો ઉપયોગ તમે સુશોભનમાં સેન્ટમાં મુકી શકો છો.
તમે ઘરમાં બનાવેલ રંગોળીમાં આ દીવાનો ઉપયોગ કરી શકો છો.
આ વિવિધ રંગોવાળા પોટ શેપવાળા દીવા છે જેમાં મીણ ભરેલું હોય છે.
હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ખુબ મહત્વ છે, જો તમને આવા દીવા બજારમાં દેખાય તો લેવાનું ભુલશો નહી.
જો તમારી પાસે કલર હોય તો તેનાથી દીવાનો રંગવાનું ભુલશો નહી. આ પ્રકારના દીવા રંગોળીની સજાવટ માટે ખુબ ઉપયોગી છે.