સવારમાં તે શાકભાજીની બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે
જે મધ્ય રાત્રિ સુધી ખૂલ્લું રહે છે.
જેમણે અહમદશાહને ૧૪૧૧માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ કરેલી.
જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, જ્યાં દિવસ દરમિયાન ૩૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે.
બાબા માણેકનાથ મંદિર, બાદશાહનો હજીરો,રાણીનો હજીરો,અમદાવાદ શેરબજાર ઇમારત ,મૂહર્ત પોળ વગેરે..