મંગલસૂત્ર માત્ર ફેશન જ નહિ : જાણો મંગલસૂત્ર પહેરવા પછાળના મહત્વના કારણો

મંગલસુત્ર ભારતની પરિણીત મહિલાઓ માટે સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે તે મહિલાઓના શણગાર નો એક મોટો ભાગ છે.

ખરાબ નજરોથી બચાવે છે.

મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે

મંગલસુત્રની સરખામણી અન્ય કોઈ આભૂષણ સાથે કરી શકાતી નથી

મંગળસૂત્ર પહેરવાથી મહિલાઓની અંદર સકારાત્મક ઉર્જા આવે છે જે તેને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.

મંગળસુત્ર પતિ-પત્નીના સંબંધોને મજબૂત બનાવે છે

પતિ ઉપર આવતી સમસ્યા ને પણ દૂર કરે છે અવિવાહિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવા માટે પ્રતિબંધિત છે અને તે લગ્ન પછી જ પહેરી શકાય છે

સુહાગના પ્રતીક તરીકે તે ઘરેણાંથી માથાથી પગ સુધી સજ્જ હોવાની પરંપરાઓ છે.

સુહાગના આ પ્રતીકોમાંની એક વિશેષ વસ્તુ એ મંગલસુત્ર છે સિંદૂર પછી બીજી જો કોઈ ખાસ વસ્તુ છે તો તે મંગલસુત્ર માનવામાં આવે છે

જો મંગળસુત્ર તુટી જાય તો તેના મણકાને જોડી ફરીથી બનાવી દો

જ્યોતિષ શાસ્ત્ર મા મગળસુત્ર ને મુશ્કેલી થી બચવાનાર બતાવ્યુ છે અને તેને પહેરવું પણઘણુ આવશ્યક છે.

આજકાલ બજારમાં ઘણા પ્રકારના મંગલસૂત્રો જોવા મળે છે

તેને ગુમાવવું અને તોડવું અશુભ માનવામાં આવે છે