મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે
આનાથી તમારી રેસિપીમાં ગળપણ પણ આવશે અને મધના ગુણ મળશે તે અલગ.
એક રિસર્ચ અનુસાર, મધમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટને કારણે હૃદયની નસો બ્લોક નથી થતી.
સવારે ભૂખ્યા પેટે એક ચમચી મધ અને ગરમ પાણી સાથે પીવાથી મેદસ્વીતા ઓછી થાય છે.
મધ અને લસણનું એકસાથે સેવન કરવાથી ઈમ્યન સિસ્ટમ જળવાઈ રહે છે