અરીઠાંનું પાણી પીવડાવવાથી ઊલટી થતાં વિષ નીકળી જાય છે
આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉદરી જેવા રોગો મટે છે.
તેનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું ની ઝેરી અસર ને દૂર કરવા થાય છે.
અરીઠાના પાણી થી સોનાના ઘરેણાં પણ ધોવામાં આવે છે.
વર્ષો પહેલાં પણ અરીઠાનો ઉપયોગ લોકો વાળ માટે કરતા હતા. જો કે અનેક પ્રકારની હેર પ્રોડક્ટ્સમાં પણ અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.