એક વાટકી રાંધેલી મગની દાળમાં 100થી પણ ઓછી કેલરી હોય છે. તેનાથી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી
કોઈ પણ બીમારી પછી શરીર અશક્ત થઈ જાય છે. મગની દાળ ખાવાથી શરીરને તાકાત મળે છે.
મગની દાળથી બોડીને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે જે ફ્રી રેડિકલ્સ સાથે લડીને સ્કિન કેન્સરથી બચાવે છે.
તેના માટે દાળને સામાન્ય ગરમ કરીને વાટી લો. પછી આ વાટેલી દાળમાં પ્રમાણસર પાણી નાખીને તેનો લેપ શરીર પર લગાવો
બાળકને શરૂઆતમાં મગની દાળનું પાણી પીવડાવવાથી ફાયદો થાય છે.